વાયુ પ્રદૂષણને કારણે બ્રેઈન સ્ટ્રોકનો ખતરો વધી રહ્યો છે.  

લેન્સેટનો એક રિપોર્ટમાં આ અંગેનો દાવો કરવામાં આવ્યો છે

જેમાં વાયુ પ્રદૂષણને કારણે બ્રેઈન સ્ટ્રોકની શક્યતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  

હવા પ્રદૂષણમાં જોવા મળતા સબરાચોનોઇડ મગજની અંદર રક્તસ્ત્રાવનું કારણ બને છે.  

જેના કારણે બ્રેઈન સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.  

ભારત, અમેરિકા, ન્યુઝીલેન્ડ, બ્રાઝિલ અને યુએઈના સંશોધકોએ આંતરરાષ્ટ્રીય ટીમ સાથે સંશોધન કર્યું છે.  

જેમાં જાણવા મળ્યું છે કે વાયુ પ્રદૂષણને કારણે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ 14 ટકા વધી ગયું છે.