લક્ષ્મીજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે  

જો યોગ્ય રીતે પૂજા કરવામાં આવે તો ચોક્કસ ફળ મળે છે  

જો તમારા ઘરમાં કેટલીક વસ્તુઓ રાખો તો દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે  

લક્ષ્મીની કૃપા મેળવવા માટે શ્રીફળ ઘરમાં રાખવું જોઈએ  

નારિયેળમાં ત્રિમૂર્તિનો વાસ માનવામાં આવે છે  

ગોમતી ચક્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે  

તેને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો