સુરજમુખીના બીજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક  

તેના સેવનથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે  

વજન ઘટાડવામાં પણ સુરજમુખીના બીજ ફાયદાકારક છે  

સુરજમુખીના બીજના સેવનથી બ્લડશુગર લેવલ કંટ્રોલ કરી શકાય છે  

સુરજમુખીના બીજમાં ફાઈબરની માત્રા વધુ હોય છે  

તે શરીરમાં કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે  

હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે