શ્વાસના રોગીઓએ કેટલીક વસ્તુના સેવનથી બચવું જોઈએ  

સોયાનું સેવન સમજી વિચારીને કરવું જોઈએ  

સોપારીનું સેવન ફેફસાના દર્દીઓ માટે નુકસાનકારક હોવાનું કહેવાય છે  

અસ્થમાના દર્દીઓને માછલી ન ખાવાની સલાહ આપવામાં આવે છે  

અસ્થમાના દર્દીએ આલ્કોહોલ અને બીયર બંનેનું સેવન ન કરવું  

શ્વસન દર્દીઓ માટે ઇંડા ખાવા સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.  

વધારે મીઠું પણ શ્વાસના દર્દીઓ માટે હાનીકારક છે