આજે મોટા ભાગના લોકો અનિદ્રાથી પરેશાન છે  

જો કે અનિદ્રા માટે ઘણા પરિબળો જવાબદાર છે  

રાત્રે ફોનનો ઉપયોગ પણ અનિદ્રા માટે જવાબદાર છે  

રાત્રે ચા કે કોફી જેવા પીણા પીવાથી પણ ઊંઘ ખરાબ થાય છે  

ડિપ્રેશનથી પીડિત 90% લોકોને સારી ઊંઘ ન આવવાની સમસ્યા છે  

વધુ પડતી ચિંતાને કારણે પણ ઊંઘ બગડે છે  

એન્વાયર્નમેન્ટ ચેન્જ થવાને કારણે પણ ઉંઘ આવતી નથી