આ ફળો ફ્રિજમાં રાખવાથી નુકસાન થશે  

જાણીએ કયાં ફળોને ફ્રિજમાં ન રાખવા જોઇએ.  

કેરીને ફ્રિજમાં ક્યારેય ન રાખવી જોઇએ  

આ ફળને રૂમ ટેમ્પરેટચરમાં જ રાખો  

અનાનસને ફ્રિજમાં રાખવાથી ટેસ્ટ બદલી જાય છે  

પપૈયા અને કેળાંને પણ ફ્રિજમાં ન રાખવા જોઇએ  

કેળાને ફ્રિજમાં રાખવાથી તેને સેલ્સને નુકસાન થાય છે