પિતૃ પક્ષના 16 દિવસ પૂર્વજોને પિંડ દાન કે શ્રાદ્ધ કરવામાં આવે છે  

આ વર્ષે પિતૃ પક્ષ 18 સપ્ટેમ્બરે શરુ થશે અને 2 ઓક્ટોબર સુધી ચાલશે  

પિતૃ પક્ષમાં ખાવા પિવાને લઈને ઘણા નિયમો છે  

આ નિયમોનું પાલન ન કરવાથી પિતૃ નારાજ થાય છે અને પિતૃ દોષ લાગે છે  

પિતૃ પક્ષમાં માંસ,માછલી કે ઈંડા જેવી નોનવેજ વસ્તુ ન ખાવી  

પિતૃ પક્ષના 16 દિવસ માંસાહાર અને દારુથી દૂર રહેવું

આ સાથે જમીનની નીચે પાકતી વસ્તુથી પણ દૂર રહેવું