ડુંગળીમાં રહેલા પોષક તત્વોમાં કેલરી ઓછી હોય છે  

ડુંગળી ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધારવામાં મદદ મળે છે.

તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કેન્સર અને અન્ય રોગોનું જોખમ ઘટાડે છે  

ડુંગળી અમુક પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડી શકે છે  

આને ખાવાથી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે  

આ હાડકાની ઘનતા વધારવામાં મદદરૂપ છે  

ડુંગળીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે