તુલસી ગણેશજીને કેમ નથી કરાતી અર્પિત  

ગણેશ સ્થાપનામાં આ એક ચીજનો ન કરો ઉપયોગ  

આજે એટલે કે 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવાય છે  

ષોડશોપચારે વિઘ્નહર્તાનું થાય છે પૂજન  

ગણેશજીને આ પાન અર્પણ કરવા વર્જિત છે  

તુલસીપત્ર ગણેશજીને અર્પણ કરવું વર્જિત છે  

ગણેશજીને બિલ્વપત્ર પણ અર્પણ કરવામાં આવે છે