કાચુ લસણ ન ખાવું આ લોકોએ કાચુ લસણ ખાવાનું ટાળવું જોઇએ  

લસણમાં ઔષધિય ગુણો મસાલાના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવતા લસણમાં ઔષધિય ગુણો છે.  

કાચુ લસણ અનેક લોકો કાચુ લસણ પણ ખાતા હોય છે  

બીમારીઓથી છૂટકારો મળે દરરોજ કાચુ લસણ ખાવાથી સ્કિન, વાયરલ બીમારીઓ સહિત અનેક બીમારીઓથી છૂટકારો મળે છે  

કેટલાક લોકો માટે નુકસાનકારક લોકોને કાચુ લસણ ખાવાની સલાહ આપવામાં આવે છે પરંતુ કેટલાક લોકો માટે તે નુકસાનકારક છે  

પ્રેગનન્ટ મહિલાઓ પ્રેગનન્ટ મહિલાઓ અને બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓએ કાચુ લસણ ના ખાવું જોઇએ  

સેન્સેટિવ સ્કિન જેમની સ્કિન સેન્સેટિવ છે અને બહુ જલદી એલર્જી થઇ જાય છે તેઓને કાચુ લસણ ના ખાવું જોઇએ