મમરા લગભગ દરેક લોકોને ભાવે છે  

ભેળ સહિતની કેટલીક ચટપટી વાનગીમાં તેનો ઉપયોગ થાય છે  

તેનાથી વજન નથી વધતુ  

તે સ્વાસ્થ્ય માટે પણ દરેક રીતે હિતકારી છે.  

મમરા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે  

વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ છે  

કબજિયાતમાં રાહત આપે છે