સૂર્ય જ્યોતિષમાં મહત્વપૂર્ણ કુંડળીમાં સૂર્ય નબળો હોય તો વ્યક્તિએ ઉપાય કરવા જોઈએ  

સૂર્યની પૂજા કરો સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન કરવું  

 સૂર્ય પૂજા દરમિયાન મંત્ર બોલો ઓમ હ્રીં હ્રીં હ્રીં સ: સૂર્યાય નમઃ' મંત્રનો જાપ

મંત્રનો જાપ કરો આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો

સૂર્ય પૂજા કરો સૂર્યની પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે  

પિતૃ દોષની સમસ્યા વ્યક્તિને પિતૃ દોષનો પણ સામનો કરવો પડી શકે  

સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો સૂર્યોદય સમયે સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવાની પરંપરા