ગણેશ સ્થાપના સમયે જ્યોતિષશાસ્ત્રનું પાલન કરવું જરુરી છે

ગણેશ ચતુર્થી પર લોકો ઘરે ગણેશ સ્થાપના કરે છે

મૂર્તિ ખંડિત ન હોય તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ  

સ્નાન કર્યા વગર ભગવાન ગણેશની પૂજા ન કરવી

 ગણેશ ચતુર્થીના દિવસે દિવસ દરમિયાન ઊંઘ ન કરવી જોઈએ

ભગવાન ગણેશની સ્થાપના ઘરના ઉત્તર-પૂર્વ દિશામાં કરવી જોઈએ

લાલ રંગના વસ્ત્રો પહેરી પૂજા કરવી જોઈએ