આયુર્વેદમાં મધને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે  

મધ ઘણી ગંભીર સમસ્યાઓથી બચાવી શકે છે  

મધનો ઉપયોગ વજન વધારવા-ઘટાડવા બંને રીતે કરી શકાય છે  

આ ઉપરાંત ચહેરાને ચમકાવવા પણ મધનો ઉપયોગ કરવામાં આવે છે  

ચહેરા પર મધ લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે

ઉનાળામાં આકરા તાપથી બચવા ચહેરા પર મધ લગાવો  

પાકેલા કેળામાં મધ અને લીંબુ નાખી આ મિશ્રણને ચહેરા પર લગાવો