સવારે ખાલી પેટ પપૈયું ખાવાથી વજન ઉતરશે  

પપૈયામાં પપૈન નામનું એંજાઇમ હોય છે  

પપૈયું આ કારણે પાચનતંત્રને વધુ તેજ કરે છે  

પપૈયું શરીરમાં હાઇડ્રેશન પણ વધારે છે.  

પેટ ફુલવાની સમસ્યામાં પણ કારગર છે.  

કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.  

પિરિયડસ દરમિયાન થતાં પેઇનને ઓછું કરશે