આંખો નબળી થવાનું કારણ ખાવાની આદતો છે  

આંખો આપણા શરીરનું સૌથી નાજુક અને મહત્વપૂર્ણ અંગ  

અનેક એવા ફળ-શાકભાજી ખાઈ આંખના નંબર દૂર કરી શકાય  

સંતરામાં આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે  

લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક  

આંખના નંબર દૂર કરવા લીલા શાકભાજી ડાયેટમાં સામેલ કરો  

અખરોટમાં ઘણા પોષક તત્વો તે પણ આંખ માટે ફાયદાકારક