અંજીરના અનેક સ્વાસ્થ્ય લાભ છે, પરંતુ કેટલાક લોકોએ તેના સેવનથી બચવું જોઈએ
શું ખંજવાળની સમસ્યાથી પરેશાન છો?
લીમડો આ સમસ્યામાં કારગર છે
લીમડાના પાનની પેસ્ટ બનાવો
આ પેસ્ટમાં હળદર ગોળ ઉમેરો
લીમડાની આ ગોળીનું ખાલી પેટ કરો સેવન
આ લીમડાની ગોળથી ખંજવાળ દૂર થશે