ચાંદીપુરા વાયરસની શોધ 1965માં થઈ હતી
પ્રથમ વખત આ વાયરસ નાગપુરના ચાંદીપુરમાં મળી આવ્યો હતો
તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ પડ્યું છે
જે માદા ફ્લેબોટોમાઇન માખીથી ફેલાય છે
આ વાયરસ મચ્છર અને સેંડ ફ્લાઇના કરડવાથી પણ ફેલાય છે
ચાંદીપુરા વાયરસ બાળકોને તેની ઝપેટમાં લઇ લે છે
9 મહિનાથી લઈ 14 વર્ષના બાળકો પર સૌથી વધુ ખતરો રહે છે