કોરોના બાદ હવે એક નવા વાયરસે પ્રવેશ કર્યો છે  

ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાર બાળકોના મોત બાદ  

સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ છે અને હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.  

એવું માનવામાં આવે છે કે આ બાળકોનું મોત ચાંદીપુરા વાયરસના કારણે થયું છે.  

હજુ પણ 3 બાળકો આ વાયરસથી સંક્રમિત છે જેઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  

હજુ પણ 3 બાળકો આ વાયરસથી સંક્રમિત છે જેઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

તમને જણાવી દઈએ કે ચાંદીપુરા વાયરસથી તાવના લક્ષણો જોવા મળે છે જે સામાન્ય ફ્લૂ જેવા જ હોય છે.