ભાત ખાવાને લઈ લોકોના મનમાં અલગ અલગ માન્યતાઓ હોય છે  

 કોઈ તેને રાત્રે ખાવાનું ફાયદાકારક ગણાવે છે

ચોખા ખાવા માટે હંમેશા દિવસનો સમય શ્રેષ્ઠ રહે છે

ચોખામાં રહેલા કાર્બોહાઈડ્રેટ શરીરને શક્તિ આપવાનું કામ કરે છે

આ સ્થિતિમાં દિવસે ખાધેલા ચોખા સરળતાથી પચી જાય છે  

હેલ્થ એક્સપર્ટ્સ ભાતને બપોરે ખાવાની સલાહ આપે છે  

ભાત ભારે હોય છે, આ સ્થિતિમાં રાત્રે ખાવાથી પચાવવા મુશ્કેલ હોય છે