તમાલપત્રમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે

જે શરીરમાં રહેલા મુક્ત રેડિકલ્સને નિષ્ક્રિય કરે છે  

તમાલપત્ર બ્લડ સુગરને નિયંત્રિત કરે છે

તમાલપત્રમાં સેલિસીલેટ્સ જેવા તત્ત્વો હોય છે

તે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં સહાયક છે