મેથીદાણા ખાવાથી શરીરને ઘણા લાભ થશે  

તેમાં રહેલુ ફાઈબર પાચનતંત્રને મજબૂત કરે છે  

રાત્રે ખાવાથી પેટની તમામ સમસ્યાઓ દૂર થશે

કબજીયાતની સમસ્યાથી રાહત મળશે  

ખાલી પેટ રોજ મેથીદાણા ખાવા જોઈએ