68 વર્ષની ઉંમરમાં કેન્સર સામે હાર્યા જંગ

અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું છે. 

તેમણે બીઆર ચોપરાની મહાભારતમાં ‘કર્ણ’ની ભૂમિકા ભજવી હતી 

બીઆર ચોપરાની "મહાભારત" ફિલ્મમાં કર્ણની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતા થયેલા અભિનેતા પંકજ ધીરનું આજે, 15 ઓક્ટોબરના રોજ અવસાન થયું છે. 

પંકજને કેન્સર હતું, પરંતુ તેમણે તેની સામે લડત આપી. જોકે, થોડા મહિના પહેલા તે ફરી કેન્સર થયું જેના કારણે તેઓ ખૂબ જ બીમાર પડ્યા.