નવરાત્રી દિવસ 8 (અષ્ટમી) નવરાત્રીનો આઠમો દિવસ અષ્ટમી તરીકે ઓળખાય છે. આ વર્ષે અષ્ટમી 29 , 2025, સોમવારના રોજ આવશે 

દેવી પૂજા આ દિવસે માતા મહાગૌરીની પૂજા થાય છે. માતા મહાગૌરી નિર્મળતા, શાંતિ અને કલ્યાણનું પ્રતિક છે.

પૂજા વિધિ ✨ ઘરમાં માતાની સ્થાપના ✨ દુર્ગા પાઠ અને આરતી ✨ કન્યા પૂજન અને ભોજન કરાવવું

અષ્ટમીનો મહત્ત્વ આ દિવસે પૂજા કરવાથી દુઃખ-કષ્ટ દૂર થાય છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

શુભ રંગ અષ્ટમીનો શુભ રંગ છે પીંક 🌸. ચાલો, માતા મહાગૌરીની કૃપા માટે આ દિવસે પીંક રંગ ધારણ કરીએ.