રસોડામાં વપરાતા મસાલા માત્ર ખોરાકનો સ્વાદ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે.
મેથી અને વરિયાળી બે એવી ઔષધિઓ છે જે શરીરને અનેક રોગોથી બચાવવાની શક્તિ ધરાવે છે.
જો તમે કુદરતી રીતે સ્વસ્થ રહેવા માંગતા હોવ તો આ પાણીને તમારા ડાયટમાં ચોક્કસ સામેલ કરો.
મેથી અને વરિયાળીનું પાણી મેટાબોલિઝમને ઝડપી બનાવે છે
દરરોજ સવારે ખાલી પેટે તેને પીવાથી ચરબી બર્ન થાય છે અને ધીમે ધીમે વજન ઓછું થાય છે.