શું છે PM-Kisan યોજના?
🌾 PM-Kisan એ કેન્દ્ર સરકારની યોજના છે
🎯 ઉદ્દેશ્ય: ખેડૂતોને નાણાકીય સહાય આપવી
💸 દર વર્ષે ₹6,000 DBT દ્વારા ખાતામાં જમા થાય છે
કોણ લાભ લઈ શકે?
👨🌾 નાના અને સિમાન્ત ખેડૂત પરિવારો
🧾 જમીન તેમના નામે હોવી જરૂરી
🚫 સરકારી નોકરીદારો અને ઉચ્ચ આવક ધરાવનાર અયોગ્ય
સહાયની રકમ
દર વર્ષે ₹6,000 સીધી DBT (ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર) દ્વારા 3 હપ્તામાં આપવામાં આવે છે.
PM-Kisan સન્માન નિધિ યોજના
લાભાર્થી કોણ?
– દેશમાં નોંધાયેલા તમામ નાના અને સીમાંત ખેડૂત પરિવારો
– જમીન ધરાવતો ખેડૂત હોવો ફરજિયાત
આવેદન કેવી રીતે કરવું?
– PM-Kisan પોર્ટલ (pmkisan.gov.in) પરથી ઓનલાઈન અરજી
– CSC સેન્ટર/ગ્રામપંચાયત મારફતે પણ અરજી કરી શકાય છે
સ્થિતિ ચકાસવા માટે
– પોર્ટલ પર "Beneficiary Status" વિભાગમાં જઈને આધાર નંબર/મોબાઈલ નંબર દ્વારા તપાસી શકાય