બૉલીવુડ અભિનેત્રી ઋષિતા ભટ્ટે ખાસ તસવીરોથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે

દરરોજ માતા લક્ષ્મીજીની ભક્તિ કરો અને શુક્રવારે દીપ પ્રગટાવો. 

ગોમતી ચક્રને પીળા કપડામાં લપેટી તિજોરીમાં રાખો – ધનવૃદ્ધિ થાય છે. 

શ્રીસૂક્ત અને કનકધારા સ્ત્રોતના પઠનથી વૈભવમાં વધારો થાય છે. 

માતા લક્ષ્મીજી સ્વચ્છતાને પસંદ કરે છે – ઘરમાં પવિત્રતા રાખો. 

શુક્રવારે ઘરના ઉંબરા પર પીળી સરસવ વેરવાથી નકારાત્મકતા દૂર થાય છે. 

દરરોજ સૂર્યને અર્ઘ્ય આપવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.