ફ્રિજમાં રાખેલો ખોરાક : શું ખરેખર સુરક્ષિત છે?
રાંધેલો ખોરાક ફ્રિજમાં 1 દિવસથી વધુ ન રાખવો
ભાત ફ્રિજમાં રાખવાથી બેક્ટેરિયા ઝડપથી વધે છે
ઈંડા, માંસ અને માછલીને લાંબા સમય ફ્રિજમાં ન રાખવી
લાંબા સમય સ્ટોર કરવાથી ફૂડ પોઇઝનિંગનો ખતરો
બેક્ટેરિયા રંગ કે સ્વાદ બદલે એ પહેલાં જ ખરાબ કરી દે છે
આ ખોરાક ખાવાથી પાચનતંત્ર નબળું પડી શકે