સવારે ઉઠ્યા પછી 2 કલાકની અંદર નાસ્તો કરવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે
વહેલા જાગતા હો તો સવારે 9 વાગ્યા સુધી નાસ્તો પૂર્ણ કરી લો
આ આદત શરીરના મેટાબોલિઝમને ઝડપથી કાર્યરત કરે છે
યોગ્ય સમયે નાસ્તો કરવાથી ઉર્જા અને એકાગ્રતા બંને વધે છે
નાસ્તા પછી 4 કલાકના અંતરે જ લંચ કરવો જોઈએ
ડિનર સૂર્યાસ્ત પહેલા અથવા વધુમાં વધુ સાંજે 7 વાગ્યા સુધી કરવો
યોગ્ય સમય પર ભોજન લેવાની આદતથી મેદસ્વિતા દૂર રહે છે અને હેલ્ધી લાઇફસ્ટાઇલ જળવાય છે ✅