આદુ ખાવાથી એસિડિટી અને ગેસ વધે છે, ખાસ કરીને જે લોકોને પેટમાં બળતરા રહે છે. 

કેટલાક લોકોને આદુથી ત્વચા એલર્જી થઈ શકે છે – લાલ ફોલ્લી, સોજો, ખંજવાળ. 

ત્વચા એલર્જી હોય તો આદુ ખાતા પહેલા ડૉક્ટર સાથે સલાહ કરો

જો લોહી પાતળું કરતી દવા લો છો તો આદુ વધુ રક્તસ્ત્રાવનું જોખમ ઊભું કરે છે. 

ગર્ભાવસ્થામાં વધુ આદુ ખાવાથી પ્રી-મેચ્યોર ડિલિવરી થઈ શકે છે. 

આદુ બીપી ઘટાડે છે, જે લૉ બીપી વાળા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 

જો તમને અત્યારે થાક, ચક્કર, નબળાઈ અનુભવાય છે તો આદુનો સેવન ટાળવો