અંજીર ફળો અને સૂકા મેવાનો રાજા છે – વિટામિન, પ્રોટીન અને ખનિજોથી ભરપૂર.
તેમાં રહેલા ફાઇબર, પોટેશિયમ અને ઓમેગા-3 ફેટી એસિડ શરીર માટે ખુબ લાભદાયક છે.
પલાળેલા અંજીર પાચન સુધારવા અને પોષક તત્વો ઝડપથી શોષવા મદદ કરે છે.
બ્લડ પ્રેશર નિયંત્રણ અને હ્રદયના આરોગ્ય માટે અંજીર ઉત્તમ છે.
હાડકાંને મજબૂત બનાવે છે કેમ કે તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ છે.
રોગપ્રતિકારક શક્તિ અને પ્રજનન તંત્ર માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.
ગર્ભાવસ્થા અને આખા શરીરના સ્વાસ્થ્ય માટે અંજીર સાચું સુપરફૂડ છે.