દહીં સ્વાસ્થ્ય માટે લાભદાયક છે, પણ યોગ્ય રીતે સેવન કરવું જરૂરી છે. 

કેરી ખાધા બાદ દહીંનું સેવન આમાશય માટે નુકસાનકારક સાબિત થાય છે. 

દૂધ અને દહીં એકસાથે ક્યારેય ન લેવું – પાચનમાં ખલેલ થઈ શકે છે. 

અડદની દાળ અને ડુંગળી સાથે દહીં ખાવું હાનિકારક છે. 

દહીં સાથે આ વસ્તુઓના સેવનથી એસિડિટી અને અજીરણ થઈ શકે છે. 

રાત્રે દહીં ખાવું ટાળવું – શરીરમાં થંડક વધારે કરી શકે છે.

સવારના નાસ્તામાં દહીં ઉર્જા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે!