Rajkot : ધોરાજીનાં જુના ઉપલેટા રોડ પર આવેલ વોકળામાંમાં એક ભ્રૂણ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
ધોરાજીનાં જુના ઉપલેટા રોડ અને રસુલ પર અને રાધાનગર પાસે આવેલ વોકળામાં પ્લાસ્ટિકની થેલી માં કોઈ ફેંકી દેવામાં આવેલ માનવ ભ્રૂણ મળી આવેલ ઘટના સ્થળે ધોરાજી પોલીસ તંત્ર સરકારી હોસ્પિટલ તબીબ અને જવાબદાર તંત્ર તાત્કાલિક પહોંચી અને આ ભ્રૂણ નો કબજો લઈ ફોરેન્સિક પીએમ ગાંધીનગર એફએસએલ માટે લઈ જવામાં આવ્યુ છે.
આ ઘટના માં સાક્ષી અને પોલીસ તંત્ર અને હોસ્પિટલ તબીબો ની હાજરી માં કામગીરી કરવામાં આવી આ ભ્રૂણ અંદાજે દસ થી બાર દિવસ નું તેવું અનુમાન અને આ કોઈ પોતાનું પાપ છુપાવવા માટે આવું કૃત્ય કર્યું હોઈ આ બાબતે ધોરાજી પોલીસ તંત્ર યોગ્ય તપાસ નો દોર કરી અને આવું કૃત્ય કરનાર ની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો..
- Asia cup: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, શુભમન ગિલને તક મળી, આ ખેલાડીઓને સ્થાન મળ્યું નહીં
- Tapi: ઉકાઈ ડેમ સોલર પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ, ટોળાનો પોલીસ પર પથ્થરમારો, 2 પોલીસકર્મી ઘાયલ
- Women World Cup 2025 માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન; આને મળી કેપ્ટનશીપ
- Godhra: સિટી સર્વે કચેરીમાં ગેરરીતીનો ભંડાફોડ, નિયમ વિરુદ્ધના 2800થી વધુ પ્રોપર્ટી કાર્ડ રદ થતાં ખળભળાટ
- China: ચીનના વિદેશ મંત્રી ઇસ્લામાબાદની મુલાકાત લેશે, 3 વર્ષમાં પાકિસ્તાનની પહેલી મુલાકાત