Jamnagar : રંગમતી નદીના પટમાં થયેલા દબાણ અંગે આજે અસરગ્રસ્તો ને મહાનગર પાલિકા દ્વારા સાંભળવામાં આવ્યા હતા. બાકી રહેનારા અસરગ્રસ્તો ને પણ શુક્રવાર અને સોમવારે સાંભળવામાં આવશે. ત્યાર પછી મહાનગરપાલિકા દ્વારા આ બાંધકામો અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવનાર છે.

જામનગરની રંગમતી નદી ના પટ્ટમાં 190 કેટલા ગેરકાયદે બાંધકામો થયા છે. હવે રિવરફ્રન્ટ બનવવા ની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવા થી બાંધકામો દૂર કરવા માટે મહાનગર પાલિકા દ્વારા તમામ બાંધકામ ધારકોને નોટિસ આપવામાં આવી છે.
દરમ્યાન આજે 65 અસરગ્રસ્તો ને રૂબરૂ રજૂઆત માટે બોલાવાયા હતા.અને નાયબ કમિશનર વગરે એ તેમની રજૂઆતો સાંભળી હતી.આવતીકાલ શુક્રવારે ૬૫ અને સોમવારે પણ ૬૦ અસરગ્રસ્તો ને સાંભળવામાં આવશે .ત્યાર પછી મહાનગર પાલિકા દ્વારા પડતોળ અન્વયે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
આ પણ વાંચો..
- Pm Modi બાંગ્લાદેશ જશે નહીં; લોકસભા સ્પીકર હવે તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે
- Congress: કોંગ્રેસે ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા… શાહે રાહુલને પડકાર ફેંકતા કહ્યું, “કોઈ પણ મંચ પર આવો.”
- Jai somnath: સંજય લીલા ભણસાલી અને કેતન મહેતાએ ‘જય સોમનાથ’ માટે સાથે મળીને કામ કર્યું છે; ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે જાણો
- T20 World Cup 2026: ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ અંગે શ્રીલંકાએ આપ્યું લેટેસ્ટ અપડેટ, ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર!
- Surendranagar: રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી





