Jamnagar : રંગમતી નદીના પટમાં થયેલા દબાણ અંગે આજે અસરગ્રસ્તો ને મહાનગર પાલિકા દ્વારા સાંભળવામાં આવ્યા હતા. બાકી રહેનારા અસરગ્રસ્તો ને પણ શુક્રવાર અને સોમવારે સાંભળવામાં આવશે. ત્યાર પછી મહાનગરપાલિકા દ્વારા આ બાંધકામો અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવનાર છે.

જામનગરની રંગમતી નદી ના પટ્ટમાં 190 કેટલા ગેરકાયદે બાંધકામો થયા છે. હવે રિવરફ્રન્ટ બનવવા ની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવા થી બાંધકામો દૂર કરવા માટે મહાનગર પાલિકા દ્વારા તમામ બાંધકામ ધારકોને નોટિસ આપવામાં આવી છે.
દરમ્યાન આજે 65 અસરગ્રસ્તો ને રૂબરૂ રજૂઆત માટે બોલાવાયા હતા.અને નાયબ કમિશનર વગરે એ તેમની રજૂઆતો સાંભળી હતી.આવતીકાલ શુક્રવારે ૬૫ અને સોમવારે પણ ૬૦ અસરગ્રસ્તો ને સાંભળવામાં આવશે .ત્યાર પછી મહાનગર પાલિકા દ્વારા પડતોળ અન્વયે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
આ પણ વાંચો..
- variyali: દરરોજ ફક્ત અડધી ચમચી વરિયાળી ખાવાથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત મળે છે
- NASA: નાસાના અભ્યાસ સૂચવે છે કે પૃથ્વીએ તેના તાત્કાલિક કોસ્મિક પડોશમાંથી જીવન માટે જરૂરી ઘટકો મેળવ્યા હશે.
- હવે અખબારમાં લપેટીને ખોરાક પીરસવામાં નહીં આવે: FSSAI એ નવી ચેતવણી જારી કરી; વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી થવાની સંભાવના
- amit shah: અમિત શાહ સાથેની અમરિંદરની મુલાકાતથી પંજાબના રાજકીય ભવિષ્ય અંગે નવી અટકળો શરૂ થઈ
- શું તમારા iPhone ને iOS 27 મળશે? 8 જૂને Apple ના લોન્ચ પહેલા સપોર્ટેડ મોડેલ્સની યાદી અહીં છે




