Kutch : રાપર તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા અને તેમની ટીમ મૌવાણા ગામમાં આવી હતી અને ગામના હોસ્પિટલ ઉપર શાયરન લગાવ્યું હતું અને તેનું ટેસ્ટિંગ પણ કર્યું હતું અને કોઈ અણધારી આફત આવે તો શાયરન વગાડવા સૂચના આપી તકેદારી રાખવા જણાવ્યું હતું. જો કે, હાલે યુદ્વ વિરામના નિર્ણયના કારણે ગામમાં શાંતિ ભર્યો માહોલ છે.
મૌવાણા ગામના આગેવાન ગજુભા મંગરૂભા વાઘેલાએ જણાવ્યું હતું કેયુદ્ધની પરિસ્થિતિમાં સરહદી ગામોમાં જો કોઈ આફત આવે તો તેની જાગૃતિ માટે વહીવટી તંત્ર દ્વારા શાયરન લગાવીને ગામ લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવશે.
આ પણ વાંચો..
- Trump ના દાવાઓનું ફરી એકવાર ખંડન, થાઇલેન્ડ કહે છે, “કોઈ યુદ્ધવિરામ નહીં, કંબોડિયા પર હુમલા ચાલુ રહેશે.”
- Odesa Port પર રશિયન મિસાઇલ હુમલાનો બદલો લેવા માટે યુક્રેને 24 કલાકની અંદર રશિયાના સારાટોવ પર બદલો લેવા માટે ડ્રોન હુમલો કર્યો
- Israeli હુમલાઓ બાદ, ગાઝામાં વરસાદ અને પૂરના કારણે વિનાશ સર્જાયો છે, જેના કારણે ભયાનક પરિસ્થિતિ સર્જાઈ
- Dhurandhar ના તોફાનમાં ઘણા મોટા રેકોર્ડ તૂટી ગયા, 10 વર્ષમાં ઇતિહાસ રચ્યો, પુષ્પા 2 અને જવાન જેવી ફિલ્મો પણ પાછળ રહી ગઈ
- “Rahul ના નેતૃત્વમાં, કોંગ્રેસ ઇતિહાસમાં દફન થઈ જશે, જેમ કે ઔરંગઝેબ…” સુધાંશુ ત્રિવેદી કેમ ગુસ્સે થયા?





