Kutch : રાપર તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા અને તેમની ટીમ મૌવાણા ગામમાં આવી હતી અને ગામના હોસ્પિટલ ઉપર શાયરન લગાવ્યું હતું અને તેનું ટેસ્ટિંગ પણ કર્યું હતું અને કોઈ અણધારી આફત આવે તો શાયરન વગાડવા સૂચના આપી તકેદારી રાખવા જણાવ્યું હતું. જો કે, હાલે યુદ્વ વિરામના નિર્ણયના કારણે ગામમાં શાંતિ ભર્યો માહોલ છે.
મૌવાણા ગામના આગેવાન ગજુભા મંગરૂભા વાઘેલાએ જણાવ્યું હતું કેયુદ્ધની પરિસ્થિતિમાં સરહદી ગામોમાં જો કોઈ આફત આવે તો તેની જાગૃતિ માટે વહીવટી તંત્ર દ્વારા શાયરન લગાવીને ગામ લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવશે.
આ પણ વાંચો..
- suryakumar: કેપ્ટન જેણે બધું જ જીત્યું – છતાં પણ પોતાનું કામ ગુમાવી શક્યો
- Vav-Tharad: થરાદ-ધીમા હાઇવે પર એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત, મહિલાનું ઘટનાસ્થળે જ મોત
- Vadodara: નર્મદામાં ડૂબી ગયેલા ત્રણ લોકોમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એકને સ્થાનિક લોકોએ બચાવી લીધો
- congress: કોંગ્રેસનો પંજાબ 2027 માટેનો પ્લાન: ચન્ની-રાણા-સિંગલાની રણનીતિ
- Chhota Udaipur: બોડેલી સેવા સદનમાં ભીષણ આગ, ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં અંધાધૂંધી, અગ્નિ સલામતીના પગલાંનો અભાવ




