ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAને સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એજન્સી ઔપચારિક રીતે આતંકવાદી હુમલાની ઘટનાની તપાસ કરશે.
ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAને સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એજન્સી ઔપચારિક રીતે આતંકવાદી હુમલાની ઘટનાની તપાસ કરશે. અગાઉ, NIA ટીમે આતંકવાદી હુમલાના સ્થળની મુલાકાત લીધી હતી. આ હુમલો આ મહિનાની 22મી તારીખે પહેલગામના બૈસરન જંગલ વિસ્તારમાં થયો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

- Gujaratમાં જળપ્રલય જેવી સ્થિતિ; ખેડામાં કાર નાળામાં તણાઈ જતા 4ના મોત, અમદાવાદમાં શાળાઓને રજા
- Suratથી મહારાષ્ટ્ર જતી બસ પૂરનાં પાણીમાં ફસાઈ, પોલીસ બની દેવદૂત
- Valsadએ તોડી નાખ્યા બધા રેકોર્ડ! 24 કલાકમાં 906 મીમી વરસાદ, વંદે ભારત અને શતાબ્દી સહિત 20 થી વધુ ટ્રેનો રદ
- ચૈતર વસાવા પણ ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે અને બમણા જોરથી આદિવાસી સમાજ માટે લડશે: Isudan Gadhvi
- Gujaratમાં પૂર જેવી સ્થિતિ; સેના, NDRF અને SDRF બચાવ કામગીરીમાં તૈનાત




