ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAને સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એજન્સી ઔપચારિક રીતે આતંકવાદી હુમલાની ઘટનાની તપાસ કરશે.
ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAને સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એજન્સી ઔપચારિક રીતે આતંકવાદી હુમલાની ઘટનાની તપાસ કરશે. અગાઉ, NIA ટીમે આતંકવાદી હુમલાના સ્થળની મુલાકાત લીધી હતી. આ હુમલો આ મહિનાની 22મી તારીખે પહેલગામના બૈસરન જંગલ વિસ્તારમાં થયો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

- Taiwanના ક્ષેત્રમાં 41 ચીની વિમાનો અને 7 જહાજો ઘૂસી ગયા, શું Jinping કંઈક મોટું કરવા જઈ રહ્યા છે?
- અક્સાઇ ચીન મિત્ર નથી, Trumpના સલાહકારો ચીન-ભારત નિકટતાથી નારાજ
- Ahmedabad: આંગડિયા કંપનીના મેનેજર ₹70 લાખ લઈને ગાયબ
- Jammu and Kashmir: વૈષ્ણોદેવી ભૂસ્ખલન દુર્ઘટના, 35 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા; જમ્મુ વિભાગમાં પૂરથી ભારે તબાહી
- Surat: SMCએ MD ડ્રગ મેન્યુફેક્ચરિંગ રેકેટનો પર્દાફાશ કર્યો, 6 આરોપીઓ રિમાન્ડ પર