ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAને સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એજન્સી ઔપચારિક રીતે આતંકવાદી હુમલાની ઘટનાની તપાસ કરશે.
ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAને સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એજન્સી ઔપચારિક રીતે આતંકવાદી હુમલાની ઘટનાની તપાસ કરશે. અગાઉ, NIA ટીમે આતંકવાદી હુમલાના સ્થળની મુલાકાત લીધી હતી. આ હુમલો આ મહિનાની 22મી તારીખે પહેલગામના બૈસરન જંગલ વિસ્તારમાં થયો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

- ભારતથી હાર્યા પછી પાકિસ્તાનના હોશ ઉડી ગયા! હવે Ishaq Dar એ શું કહ્યું તે જાણીને તમે હસી પાડશો
- Ram Mandir નું નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે તે જાણો, ભક્તો સંકુલના તમામ 16 મંદિરોના દર્શન કરી શકશે
- Supreme Court માં SC-ST શ્રેણી માટે કર્મચારીઓની સીધી ભરતી અને બઢતી અંગે ઐતિહાસિક નિર્ણય
- ST busમાં છેલ્લા એક વર્ષમાં ૯૬ લાખથી વધુ દિવ્યાંગ અને ૧૩ લાખથી વધુ દિવ્યાંગ સહાયકોએ વિનામૂલ્યે મુસાફરીનો લીધો લાભ
- ‘RCB એ સ્ટેડિયમમાં હોબાળો મચાવ્યો, પોલીસ કોઈ જાદુગર કે ભગવાન નથી’ – ટ્રિબ્યુનલ