ઉનાળામાં મેથીના દાણા શરીરને ઠંડક અને ઉર્જા આપે છે.
પલાળેલા મેથીના દાણા ખાલી પેટે લેવાથી પાચન સુધરે છે.
આ દાણા શરીરને ડિટોક્સ કરે છે અને પાણીની કમીથી બચાવે છે
– મેથીમાં રહેલા પોષક તત્ત્વ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
–
ત્વચા અને વાળને પણ કરે છે સ્વસ્થ અને તેજસ્વી.
ફણગાવેલા મેથીના દાણા વધુ પોષણ આપનાર છે.
ઉનાળામાં આ પ્રાકૃતિક ઉપાયથી તંદુરસ્ત અને હાઇડ્રેટેડ રહો.