ચૈત્ર નવરાત્રિ: ત્રીજા દિવસે મા ચન્દ્રઘંટાની પૂજા
મા ચન્દ્રઘંટા શક્તિ અને શાંતિનું પ્રતિક છે.
લાલ ફૂલ, ચંદન અને દૂધનો ભોગ અર્પણ કરો.
"ॐ દેવી ચન્દ્રઘંટાયૈ નમઃ" મંત્રનો જાપ કરો.
ઉપવાસ અને પૂજા ધૈર્ય અને નિડરતા પ્રદાન કરે છે.
મા ચન્દ્રઘંટાની કૃપાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે.
મા ચન્દ્રઘંટાની કૃપાથી જીવન આનંદમય બને!