આ લોકોએ ન પહેરવો જોઇએ રૂદ્રાક્ષ. 

રૂદ્રાક્ષ ભગવાન શિવનું પ્રતીક છે. 

હિન્દુ ધર્મમાં રૂદ્રાક્ષનું વિશેષ મહત્વ છે.

ગર્ભવતી સ્ત્રીઓએ રૂદ્રાક્ષ ન ધારણ કરવો જોઈએ. 

 માંસાહારનું સેવન કરતા લોકોએ રૂદ્રાક્ષ ન પહેરવો.

સૂતી વખતે રૂદ્રાક્ષ ધારણ ન કરવો જોઈએ. 

રૂદ્રાક્ષ ધારણ કરતા પવિત્રતા જાળવવી જરૂરી છે.