ડાયાબિટીસના દર્દીઓ માટે મખાના એક ઉત્તમ નાસ્તો છે કારણ કે તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે.
નાસ્તામાં મખાનાને દૂધમાં પલાળીને અથવા ખાંડ વગરની ખીર બનાવીને ખાઈ શકાય છે.
ડાયાબિટીસના દર્દીઓ સાંજના નાસ્તા તરીકે બેથી ત્રણ મુઠ્ઠી મખાના ખાઈ શકે છે.
દરરોજ લગભગ 30 ગ્રામ એટલે કે 2-3 મુઠ્ઠી મખાના ખાવા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
મખાનાની ખીચડી અથવા રાયતું બનાવીને પણ ડાયાબિટીસના દર્દીઓ તેનું સેવન કરી શકે છે.
મખાનામાં રહેલો સ્ટાર્ચ ધીમે ધીમે પચે છે, જેના કારણે બ્લડ સુગરનું સ્તર નિયંત્રિત રહે છે.
તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી બ્લડ સુગર ઝડપથી વધતું અટકે છે અને પાચનક્રિયા સુધરે છે.