હૂંફાળા પાણીમાં ઘી નાખીને પીવાના ગજબ ફાયદા
સવારે ખાલી પેટ હૂંફાળા પાણીમાં ઘી નાખીને પીવો
આ પીણું આપના પાચનતંત્રને દૂરસ્ત બનાવે છે
ડાયાબિટીસના દર્દીઓએ તેને ખાવાનું ટાળવું જોઈએ
કારણ કે આ પીણું મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે
ભૂખને પણ કંટ્રોલ કરે છે આ ડિટોક્સ ડ્રિન્ક
આ ડ્રિન્કનું સેવન શરીરને એનર્જીથી ભરી દેશે