આજકાલ હેર લોસની સમસ્યા ખુબ વધી રહી છે

આ ઉપરાંત કેમિકલ યુક્ત હેર પ્રોડક્ટ પણ વાળને નુકસાન પહોંચાડે છે

જે વાળમાંથી ધૂળ, ગંદકી અને તેલ દૂર કરવામાં મદદ કરે છે

તમે અરીઠાના પાવડરને પાણીમાં મિક્સ કરીને તમારા વાળમાં લગાવી શકો છો

આજે અમે તમને એક આયુર્વેદિક પ્રોડક્ટ વિશે જણાવીશું

અમે વાત કરી રહ્યા છીએ અરીઠાની 

વાળ માટે અરીઠા ખૂબ જ ફાયદાકારક છે