વરિયાળીને સાકર સાથે કેમ ખાવામાં આવે છે?

વરિયાળી અને સાકરનું મિશ્રણ આપને  રેસ્ટોરન્ટમાં જમ્યા પછી ખાવા માટે આપવામાં આવે છે   

તે એક સારા માઉથ ફ્રેશનરની જેમ કામ કરે છે   

વરિયાળી અને મિશ્રી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે 

તેમાં ઝિંક, એન્ટિઓક્સિડન્ટ્સ, કેલ્શિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે.  

ઉનાળામાં વરિયાળી અને સાકર ખાવાથી પેટને ઠંડક મળે છે   

આ બંને વસ્તુઓ આંખો માટે વરદાન સમાન  છે