સ્વાસ્થ્ય માટે કેળા ઘણા ફાયદાકારક છે
કેળા ખાવાથી શરીરને તાત્કાલિક એનર્જી મળે છે
કેળા રોગ પ્રતિકારક શકિત વધારે છે
તેમાં વિટામિન B6નું પ્રમાણ ખૂબ ઊંચું
કેળા ખાવાથી શરીરને જરુરી પોષક તત્વો મળે છે
કેળાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે
રોજિંદા આહારમાં કેળાનો સમાવેશ કરવો જોઈએ