અમદાવાદ. સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગ દ્વારા પાન, મસાલા અને તમાકુના પાઉચની હેરફેર કરતાં ૬ વાહનોને અટકાવીને તપાસ કરતાં ૪૨.૧૨ લાખ બિનહિસાબી પાઉચ મળી આવ્યા હતા. જેમાં ૨.૫૫ કરોડથી વધુની GSTની કરચોરી પકડી પાડી છે અને આ કરચોરી વસૂલવા કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે. (SGST)

SGSTના સૂત્રોના જણાવ્યાનુસાર, તા. ૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સંવેદનશીલ ચીજવસ્તુઓમાં ઈનવોઈસ વિના, ખામીયુક્ત ઇન્વોઈસ અથવા યોગ્ય દસ્તાવેજો વિના માલની હેરફેર થકી કરવામાં આવતી કરચોરી રોકવા માટે હાથ ધરાયેલ ઝુંબેશના ભાગરૂપે સંવેદનશીલ ચીજવસ્તુઓમાં કરચોરીને રોકવા માટે તેના ગુપ્તચર નેટવર્ક અને ક્ષમતાઓને વધુ સક્ષમ અને વિસ્તૃત કરવા માટે પણ સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે. (SGST)
Also Read:
- Anita Anand: ભારત-કેનેડા વેપાર સંબંધોમાં પરિવર્તન જોવા મળશે,” અનિતા આનંદની નવી દિલ્હી મુલાકાત અંગે નિષ્ણાતો
- Nobel prize: જોએલ મોકિર, ફિલિપ એગિઓન અને પીટર હોવિટ માટે અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત
- Ahmedabad સ્ટેશન પર કચ્છ એક્સપ્રેસમાં બેંગલુરુના શિક્ષિકા પાસેથી ₹3 લાખના ઘરેણાં લૂંટાયા
- Mamata Banerjee બળાત્કારને યોગ્ય ઠેરવવાનું બંધ કરવું જોઈએ,” દુર્ગાપુર કેસ પર ભાજપ ટીએમસી પર જોરદાર પ્રહાર કરે છે
- Surat: સરકારી શાળામાં નોનવેજ પાર્ટી! દેવી સરસ્વતીની મૂર્તિને ઢાંકીને ચિકન અને મટન પીરસવામાં આવ્યું