આમળા ખાવાથી શરીરમાં સોડિયમનું સ્તર વધે છે
જે લોકોને પેટ સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું
જે લોકોને બ્લડ શુગર ઓછું હોય તેમણે આમળાનું સેવન ન કરવું
આમળામાં વિટામિન સી હોય છે
આમળાનું સેવન આંખો માટે બેસ્ટ છે
પરંતુ કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ
જે લોકોને કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું