આમળા ખાવાથી શરીરમાં સોડિયમનું સ્તર વધે છે

જે લોકોને પેટ સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું

જે લોકોને બ્લડ શુગર ઓછું હોય તેમણે આમળાનું સેવન ન કરવું

આમળામાં વિટામિન સી હોય છે

આમળાનું સેવન આંખો માટે બેસ્ટ છે

પરંતુ કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ

જે લોકોને કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું