રસોડામાં રહેલો આ મસાવો ન માત્ર સ્વાદ વધારે છે પરંતુ રંગ પણ લાવે છે

આ ઉપરાંત હળદર હેલ્થ માટે પણ લાભકારી છે

નિષ્ણાતોના મતે કેટલીક વસ્તુઓ સાથે હળદરનું સેવન ન કરવું જોઈએ

આવો જાણીએ કઈ વસ્તુઓ સાથે હળદર ખાવાથી નુકસાન થાય છે

મેથીની સબજી સાથે હળદર ન ખાવી, તેનાથી સ્વાદ અને રંગ બદલાય છે

રીંગણા સાથે હળદર ન ખાવી,તેનાથી સ્વાદમાં કળવાહટ આવે છે

સફેદ ગ્રેવી વાળી સબજીમાં હળદર ઉમેરવાથી સ્વાદ અને રંગ બદલાય છે