કિસમિસનું પાણી ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે
કિસમિસના પાણીમાં કેલ્શિયમ, ફાઈબર, આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે
આયુર્વેદ અનુસાર આ પાણી સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે
સ્નાયુ-હાડકાના સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે
સાંધાના દુખાવાની સમસ્યાથી રાહત આપે છે
તમે કિસમિસના પાણીને તમારા સવારના ડાયટ પ્લાનનો ભાગ બનાવી શકો
કિસમિસ પાણી હૃદયના સ્વાસ્થ્યને પણ મજબૂત બનાવે છે