જ્યોતિષમાં શનિ ગ્રહને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે  

જો શનિદેવ નારાજ થાય તો ઘણી સમસ્યાઓ આવે છે  

ઘણી વસ્તુઓ એવી છે જેને કરવાથી શનિદેવ નારાજ થાય છે  

ભૂલથી પણ મહિલાઓનું અપમાન ન કરો

મહિલાઓનું અપમાન કરનારા લોકો શનિદેવને પસંદ નથી  

દિવ્યાંગ અને સફાઈ કામદારોનું પણ અપમાન ન કરો  

દારૂનું સેવન, ખરાબ સંગ અને અનૈતિક પ્રવૃત્તિઓ પણ બિલકુલ ન કરવી