પાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે  

પાલકમાં ઘણા પોષકતત્વો હોય છે  

તેના સેવનથી શરીર લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે  

આજે અમે તમને જણાવશું કે કોણે પાલકનું સેવન ન કરવું જોઈએ

જે લોકોને એલર્જી હોય છે તેમણે પાલકનું સેવન ન કરવું જોઈએ  

જે લોકોને કિડનીમાં પથરીની બીમારી હોય તેમણે પાલક ન ખાવી  

લોહી પાતળુ કરવાની દવા લેતા હોય તેમણે પાલકનું સેવન ન કરવું